CHAMATKAR

CHAMATKAR
તા. ૨૧-૦૯-૧૯૯૫ના દિવસે દેશભરમાં એવા ચમત્કારની વાત ફેલાઈ ગઈ હતી કે મંદિરોમાં ગણપતિબાપા દૂધ પીવા લાગ્યા છે. કથાનો નાયક ગૌરવ સ્વતંત્ર વિચારો ધરાવતો એક શિક્ષક છે જેણે આ ચમત્કારની વાતને અફવા માની અને સમાચાર માધ્યમો સમક્ષ પોતાના વિચારો વ્યકત કર્યાં. કેટલાય લોકોને ગૌરવનું એવું વર્તન ન ગમ્યું. પરિણામે ગૌરવના જીવનમાં નવા સંઘર્ષની શરૂઆત થઈ. એને અવનવા અનુભવો થયા, એ સમાજ સાથે જોડાતો ગયો...More

Discover

You may also like...

The Great Gatsby

Novel Romance Social Stories English

Few Things Left Unsaid

Novel Romance English

THE OUTCASTE

Novel Social Stories English

The Immortals of Meluha

Historical Fiction & Period Mythology Novel English

Angry River

Children Novel English

Gora

Novel Social Stories Hindi