રાધા અને શ્યામ બાળપણ થી બંધાયેલા હતા, પણ કોઈ કારણ સાર શ્યામ ને ગામ છોડીને જવું પડ્યો. રાધા હવે શ્યામ ની પાછો આવા ની વાત જુએ છે. શ્યામ પાછો આવતાજ રાધા ને મળે છે. રાધા અને શ્યામ ની પ્રીત ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા ની જેમ અધૂરી રહેશે કે પુરી થશે એ જુએ આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ 'તારી મારી જોડી છે રાધે શ્યામ ની' માં