Discover
-
રાવણ એક એવું ઇતિહાસનું પાત્ર કે જેને યાદ કરીએ એટલે સાથે ભગવાન વિષ્ણુનાં અવતાર શ્રી રામનું નામ જોડાઈ જ જાય. ઘણી ભાષામાં લખાયેલ રામાયણમાં રચયિતાઓએ રાવણને પોતાની રીતે આલેખ્યો છે. વિદ્વાન બ્રાહ્મણ છતાં રાક્ષસમાં જેની ગણના થઈ તે...Read more
1 0Share review Report -
પુસ્તક : વયં રક્ષ લેખક : જ્યોતીન્દ્ર મહેતા પ્રકાશક : શોપીઝન પબ્લિકેશન હાઉસ હાલ સાહિત્ય ક્ષેત્રમાં મયથોલોજી લખવાનો એક અલગ જ ક્રેઝ આવ્યો છે. પૌરાણિક પાત્રોને ફરી જીવંત કરી એક કાલ્પનિક કથા લખવી એટલે માયથોલોજી. ...Read more