Reviews

Reviews

  • Vayam Raksh
    Vayam Raksh
    23 August 2022 7.0

    પુસ્તક : વયં રક્ષ લેખક : જ્યોતીન્દ્ર મહેતા પ્રકાશક : શોપીઝન પબ્લિકેશન હાઉસ હાલ સાહિત્ય ક્ષેત્રમાં મયથોલોજી લખવાનો એક અલગ જ ક્રેઝ આવ્યો છે. પૌરાણિક પાત્રોને ફરી જીવંત કરી એક કાલ્પનિક કથા લખવી એટલે માયથોલોજી. જ્યોતીન્દ્ર મહેતા લિખિત લઘુનવલ વયં રક્ષ એક માયથોલોજી લઘુનવલ છે. રાવણ, શુક્રાચાર્ય,...Read more

    1 0
    Share review